આપઘાત / ભાવનગરથી આવ્યા ખરાબ સમાચાર: ડુંગળીએ જીવ લીધો, ખેડૂતોના આપઘાત મામલે ગુજરાત 4થા નંબરે

farmer suicide in Bhavnagar Gujarat  because of onion crop

એક તો આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા હતા એવામાં કોરના સંકટમાં લોકડાઉનને કારણે તૈયાર પાક લોકો સુધી પહોંચ્યો નહતો ત્યારે ભાવનગરથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ભાવનગરમાં એક ખેડૂતે જીવન ટુંકાવી દેતા ખેડૂજગતમાં નિરાશાની લહેરખી ફેલાઈ ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ