નિવેદન / ખેડૂત આંદોલનમાં કેનેડાના PMની દખલગીરી પર ભારતે સમજાવ્યા, છતાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું અધિકારો માટે હંમેશા ઉભા રહીશું અમે

farmer protests canada pm justin trudeau reiterates stand on peaceful protests after india summons envoy

ખેડૂત આંદોલનને લઈને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની દખલગીરી પર ભારતે કડક વલણ અપનાવતા શુક્રવારે નારજગી વ્યક્ત કરી હતી. સ્પષ્ટ કરી દીધું હતું કે તે આંતરિક બાબતોમાં દખલગીરી નહીં સ્વીકારે. જો કે આ બાદ ટ્રુડો પોતાના નિવેદન પર કાયમ કર્યા હતા અને બોલ્યા કે શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારો માટે કેનેડા હેંમેશા ઉભુ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ