આંદોલન / મોદી સરકારને ઝટકો : નવા આદેશ સુધી સુપ્રીમ કોર્ટની ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક, 4 સભ્યોની કમિટી બનાવી

Farmer protest supreme court we would not direct pm to meet protesters

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના જીતેન્દ્રસિંહ માન, ડો. પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ વિશેષજ્ઞ) અને અનિલ શેતકારી સહિત કુલ ચાર લોકો રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ