ખેડૂત આંદોલન / આજ અને કાલનો દિવસ મોદી સરકાર માટે ખરાખરીનો દિવસ, 700 સ્થળોએ ચૌપાલ લગાવી ખેડૂતોને મનાવવાની કોશિશ

farmer protest modi government 700 chopal program

 ખેડૂત નેતાઓની બેઠકમાં રવિવારે અને સોમવારે આંદોલન ઉગ્ર કરવાની રણનીતિ તૈયાર કરાઈ છે. ખેડૂત સંગઠનના નેતાઓએ જાહેરાત કરી છે કે રવિવારે દિલ્હી ચલો માર્ચ શરુ કરશે અને 14 ડિસેમ્બરે ભૂખ હડતાલ પર બેસશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ