નિવેદન / આંદોલનમાં પિતાએ આપેલા નિવેદનથી આઘાતમાં છું, મારા વિચારો આવા નથી, જન્મદિવસ નહીં મનાવું : યુવરાજ સિંહ

farmer protest cricketer yuvraj singh is upset with his fathers controversial statement

એક અઠવાડિયા પહેલાં ખેડૂત આંદોલનના સમર્થનમાં પહોંચેલા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહના નિવેદન પર હિંદુંઓને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે હું મારા પિતાના નિવેદનથી આઘાતમાં છું અને આજે હું મારો જન્મદિવસ નહીં મનાવું.

બ્રેકિંગ ન્યૂઝ