વિરોધ / જૂનાગઢના મંત્રી જવાહર ચાવડા સામે કેમ ઉકળી રહ્યો છે જનાક્રોસ? ખેડૂતો કરી રહ્યા છે ખુલ્લેઆમ વિરોધ

 farmer protest against minister jawahar chavda protest in Junagadh

જૂનાગઢના વંથલીમાં રસ્તાને લઈને વિરોધ વધુને વધુ ગરમાયો છે. વંથલીમાં રસ્તા મુ્દે મંત્રી જવાહર ચાવડા સામે લોકોએ રોષ વ્યક્ત કરી છે. આ રાજમાર્ગમાં કાચુ કપાયું હોવાની શંકાને પગલે સ્થાનિકો મંત્રી સામે વિરોધે ચઢ્યા છે. 1 કરોડનો જે રોડ મંજૂર થયો હતો તેની સામે વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ