ડિઝલના ભાવમાં ભડકો થતાં ખેડૂતો ભડક્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડિઝલમાં સબસિડિ અંગે માંગણી કરતો પત્ર લખી નાંખ્યો છે.
બિહારમાં ખેડૂતોને મળે છે સબસિડિ
ખેડૂતોએ કરી માંગ
મોંઘવારીમાં સરકાર રાહત આપે લખ્યો pmને પત્ર
આજે વાત કરવી છે ખેડૂતોની માગ વિશે. આપણે સૌકોઈ જાણીએ છીએ કે, હાલ મહામારીનો માહોલ છે. ત્યારે સૌકોઈની હાલત ખરાબ છે. તેવામાં સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જે ભાવ વધારાની સામાન્ય જનતા પર તો અસર પડી જ છે. પરંતુ તેની સાથે-સાથે ધરતીપુત્રોના કિસ્સા પર પણ અસર પડી છે. તેવામાં હવે રાજ્યના ખેડૂતોએ અન્ય રાજ્યોની જેમ ડીઝલમાં સબસિડીની માગ કરી છે. ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીને પણ પત્ર લખ્યો. ત્યારે કેમ ખેડૂતોએ કરી સબસિડીની માગ અને અન્ય રાજ્યોમાં કેવી રીતે મળે છે .
મોંઘવારીમાં રાહત આપો સરકાર!
ખેડૂતોની માંગણી
બિહાર આપી શકે સબસિડી તો ગુજરાત કેમ નહીં?
56 લાખ ધરતીપુત્રોને ક્યારે મળશે રાહત?
ખેડૂતોનો પ્રતિ એકર ઉત્પાદન ખર્ચ વધ્યો
ડીઝલમાં ભળકો અન્નદાતાને રાહત ક્યારે?
ડીઝલ પર ક્યારે મળશે સબસિડી?
સરકારે દુષ્કાળમાં જેમ રાહત આપે છે તેમ રાહત આપવી જોઈએ.