નિવેદન / બફાટ : `આપઘાત કરનારા ખેડૂતો બીકણ છે' આ શું બોલી ગયા પાટીલ!

farm law 2020 Karnataka agriculture minister said coward farmer committed suicide

હાલ મોદી સરકારના કૃષિ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે અને છેલ્લા 9 દિવસથી ખેડૂતોએ દિલ્હી વિરોધ પ્રદર્શન માટે દિલ્હીને ઘેરી વળ્યા છે સરકાર વાટાઘાટોથી આ સમસ્યાનું સમાધાન લાવવા મરણિયા બનીને પ્રયાસો આદર્યા છે ત્યારે કર્ણાટકના કૃષિ મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ