વાવાઝોડું / ચક્રવાત 'ફોની'નો ફૂંફાડો: મૃતકોની સંખ્યા 16ને પાર, 1 કરોડ જેટલા લોકોને અસર

fani in odisha many people dead due to thunderstorm rescue operation underway

ફોની વાવાઝોડાના કારણે 16નાં મોત થયા છે જ્યારે 1 કરોડ લોકોને અસર થઇ છે. જેમાં ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ