દેહાવસાન / જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની વયે અમદાવાદ ખાતે નિધન

famous astrologer bejan daruwalla Death

વિશ્વ વિખ્યાત અને ગુજરાતના દિગ્ગજ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ તેમને કોરોના લક્ષણો દેખાયા હતા અને તેમનો ટેસ્ટ પણ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજરોજ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ