સારવાર / જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાને પણ જણાયા કોરોનાના લક્ષણો, અમદાવાદની હોસ્પિટલમાં થયા દાખલ

Famous astrologer Bejan Daruwala admitted to a private hospital at Ahmedabad

બેજાન દારૂવાલા ખૂબ જ પ્રખ્યાત જ્યોતિષી છે. તેઓની 90 વર્ષની ઉંમર છે. ગઈકાલે તેમની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ હાલ ઓક્સિજન પર છે. તેમને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ