વડોદરા / સયાજી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લીધા બાદ સફાઇ કર્મચારીનું મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

Family members allege that a person died after taking corona vaccine at Sayaji Hospital

વડોદારામાં સયાજી હોસ્પિટલમાં સફાઇ કર્મચારીની વેક્સિન લીધા બાદ તેની તબિયત લથડી અને ખેંચ આવ્યા બાદ મોત નિપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ