ક્રિકેટ / શ્રીલંકાના દિગ્ગજ ખેલાડીની મોતની અફવા, ટીમ ઇન્ડિયાના આ ક્રિકેટરે માની લીધું સત્ય

/fake-rumours-of-sanath-jayasuriyas-death-leaves-ravichandran-ashwin-concerned

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાના નિધનની અટકળો ક્રિકેટની દુનિયામાં આગની જેમ ફેલાઇ, પરંતુ આ માત્ર અફવા છે. કોઇ પણ ન્યૂઝ એજન્સી અથવા તો કોઇ પણ અધિકારીએ આ અંગેની કોઇ જાણકારી આપી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ