શિલાન્યાસ / PHOTO : મોરારિ બાપુને રામ મંદિર ભૂમિ પૂજનમાં મળેલા આમંત્રણને લઈને મોટી હકીકત આવી સામે, સમર્થકો છે નારાજ

fake photo of invitation to ram mandir bhoomipoojan of morari bapu goes viral

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિમાં મંદિર નિર્માણના શિલાન્યાસની શુભ ઘડી નજીક આવી રહી છે. વડાપ્રધાન મોદીના હસ્તે મંદિર નિર્માણ શરુ કરવામાં આવશે ત્યારે અયોધ્યા નગરીમાં તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આમંત્રિતોને બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે કથાકાર મોરારિબાપુને આમંત્રણ ન અપાતા સમર્થકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ