Fact Check / તિરંગો ખરીદશો તો જ મળશે રેશન, મેસેજ વાયરલ થતા લોકો મૂંઝવણમાં મૂકાયા, આખરે સરકારે કરી ચોખવટ

Fact Check: Will you get ration only after buying a flag? Know what is the truth of viral message

તિરંગો નહીં ખરીદનાર લોકોને રેશન કાર્ડ નહીં મળે તેવો મેસેજ વાયરલ થયા આખરે પીઆઈબી દ્વારા તેનું ફેક્ટ ચેક કરાયં હતું જેમાં મેસેજ ખોટો હોવાનું પુરવાર થયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ