મહામારી / કોરોનાના વધતાં કેસને જોતા 25 સપ્ટેમ્બરે લાગશે સંપૂર્ણ લોકડાઉન ? સરકારે આપ્યો જવાબ

fact check on lock-down from 25th September in India due to corona virus

ભારતમાં કોરોના વાયરસના કેસ રોકવાનું નામ નથી લઈ રહ્યા. વાયરસના વધતાં કેસના કારણે બધાની ચિંતામાં વધારો થયો છે જેના કારણે ઇન્ટરનેટ પર પણ વિવિધ પ્રકારની માહિતીઓ ફરવા લાગી છે. 

બ્રેકિંગ ન્યૂઝ