નિવેદન / રાજ્યસભામાં વિદેશમંત્રી બોલ્યા- કુલભૂષણ જાધવ નિર્દોષ, પાકિસ્તાન મુક્ત કરે

external affairs minister jayashankar statement kulbhushan jadhav icj

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવાના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટે (ICJ)એ ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો. કોર્ટના 16 જજોએ 15-1ના બહુમતથી કુલભૂષણની સજા રદ્દ કરી. આ મામલે વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ