Ek Vaat Kau / અગ્નિપથ સેનામા મોટી ભરતી, પગાર 40 હજાર નિવૃત્તિ બાદ 11 લાખ

કેન્દ્ર સરકારે ભારતીય સેનાની ત્રણેય પાંખમાં સૈનિકોની ભરતી પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરતાં 'અગ્નિપથ' યોજનાની જાહેરાત કરી છે. જેમાં ટૂંકાગાળાના કોન્ટ્રાક્ટના આધારે આર્મી, નેવી અને એરફોર્સમાં 'અગ્નિવીર' જવાનોની મોટી ભરતી કરાશે. ત્યારે કેવી રીતે કરાશે ભરતી તે અંગેની તમામ માહિતી જાણીલો આજના Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ