Ek Vaat Kau / Anti Defection Law: આ કાયદા હેઠળ શરદ પવાર ભાજપની મુશ્કેલી વધારી શકે

શરદ પવારે તેમના બળવાખોર ધારાસભ્યોને ચેતવણી આપી છે કે તે 'બળવો' ન કરે અને ઇચ્છે તો પાછા આવી જાય. પરંતુ આમ ન બનવાની સ્થિતિમાં તેમને ભવિષ્યમાં મોટું રાજનૈતિક નુકશાન ઉઠાવવું પડશે. ત્યારે શરદ પવાર એન્ટી ડિફેક્શન લૉ ( Anti Defection Law ) આ એક કાયદા હેઠળ ભાજપની સરકાર પાડી શકે છે. ત્યારે શું છે આ એન્ટી ડિફેક્શન લૉ ? જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ