Video / ગઈ કાલે પોતાના પર થયેલા હુમલાના પ્રયાસ બાદ મોરારી બાપુનો ઘટનાને લઈને ખુલાસો

કૃષ્ણ ભગવાન અંગે નિવેદન બાદ ભારે વિરોધ સર્જાયો હતો. ત્યારે બે વખત માફી માંગ્યા બાદ મોરારિ બાપુ દ્વારકા આવીને દ્વારકાધીશની માફી માંગવા માટે આવ્યા હતા. આ દરમિયાન પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થતા ભારે ઉહાપોહ થયો હતો. આ મામલે પબુભાના ભારે વિરોધ બાદ મોરારીબાપુનું નિવેદન સામે આવ્યું છે મોરારી બાપુએ તેમને માફી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ