બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Experts lose 5 state elections, find out who lost from which seat
Hiralal
Last Updated: 02:51 PM, 10 March 2022
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ઘણા મહારથીઓેની કારમી હાર થઈ છે જેમાં પંજાબની પટિયાલા બેઠક પરથી કેપ્ટન અમરિન્દર, ગોવાની પણજી બેઠક પરથી પૂર્વ સીએમ મનોહર પારિકરના પુત્ર ઉત્પલ પારીકર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના ચીફ કેપ્ટન અમરિન્દરને પટિયાલા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે.અમરિન્દરની 19 હજાર મતોથી તો ઉત્પલ પારીકરની 687 મતથી હાર થઈ છે.
p>
કયા દિગ્ગજોની હાર
કયા મહારથીઓ પાછળ ચાલી રહ્યાં છે
નવજોત સિંહ સિદ્ધુની હાર
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની ખટીમા બેઠક પરથી હાર
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની ખટીમા બેઠક પરથી હાર થઈ છે. ધામીને કોંગ્રેસના ભુવન કાપડીએ હરાવી દીધા છે.
જાણો બાકીના દિગ્ગજોના હાલ
શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ લંબી વિધાનસભા બેઠક પર, ભદૌર અને ચમકૌર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની, પટિયાલા અર્બન બેઠક પરથી કેપ્ટન અમરિંદર સિંહ અને અમૃતસર પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ મત ગણતરીમાં પાછળ ચાલી રહી છે.
મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની આપી શકે રાજીનામું
મતગણતરી વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની રાજીનામું આપી શકે છે. ચંદીગઢ સ્થિત પોતાના સરકારી આવાસ પર પહોંચ્યા છે. ટુંક સમયમાં જ રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી શકે છે. ચરણજીત સિંહ ચન્ની પોતે બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા હોવાથી તેમના રાજીનામાની ચર્ચા પણ એક સમયે ઉઠી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners