સાવચેતી / નિષ્ણાતોના મતે કોરોનાથી બચવા 'દો ગજ કી દૂરી' નહીં ચાલે, રાખવું પડશે આટલું અંતર

experts advising on social distance to prevent the outbreak of corona virus

તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે એકબીજાથી છ ફૂટનું અંતર (સોશિયલ ડિસ્ટન્સિંગ) જાળવવાનો નિયમ પુરતો નથી. કારણ કે આ જીવલેણ વાઈરસ છીંક અથવા ખાંસીથી લગભગ ૨૦ ફૂટ સુધી જઇ શકે છે. એક રિસર્ચમાં આ દાવો કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ