નિર્ણય / ટ્રેનમાં મુસાફરી કરતા શ્રમિકોને લઇને રેલવે મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય, કરશે આ વ્યવસ્થા

Expenditure of Rs 50 per worker sanctioned by the Ministry of Railways

દેશમાં એક તરફ પ્રવાસી મજૂરો પગપાળા જ ઘરે જઇ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા શ્રમિકો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રેલવેએ શ્રમિકોને ભોજનની મુશ્કેલીઓ ન પડે તેની વ્યવસ્થા કરશે. IRCTC દ્વારા શ્રમિકોને અપાતા નાસ્તા, ભોજનની સમસ્યા સર્જાશે તો રેલવે મદદ કરશે. રેલવે મંત્રાલય દ્વારા આ માટે પ્રતિ શ્રમિક દીઠ 50 રૂપિયાના ખર્ચને મંજૂરી અપાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ