સંદેશ / પ્રિયંકા ગાંધીની કાર્યકર્તાઓને એગ્ઝિટ પોલ પર ધ્યાન ન આપવા અપીલ

Exit Polls Just To Discourage You Priyanka Gandhi To Congress Workers

લોકસભા 2019ની ચૂંટણીના મતદાન બાદ મોટાભાગના એગ્ઝિટ પોલમાં કેન્દ્રમાં એનડીએની ફરી સરકાર બનવાના સંકેત આપવામાં આવી રહ્યાં છે. જેને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓના નામજોગ એક સંદેશમાં એગ્ઝિટ પોલ પર ધ્યાન ન આપવા અપિલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ