Exclusive / BTPએ કોંગ્રેસને મત આપ્યા હોત તો પણ ભાજપની જીત નિશ્ચિત હતી: નરહરિ અમિન

ભાજપના વિજેતા ઉમેદવાર નરહરિ અમિને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, છેલ્લા એક દાયકામાં કોંગ્રેસનું ઘર વેર વિખેર થયું છે. સાથે જ દાવો કર્યો કે BTPએ કોંગ્રેસને મત આપ્યા હોત તો પણ ભાજપની જીત નિશ્ચિત હતી

બ્રેકિંગ ન્યૂઝ