ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી જાહેર કરવામાં આવી છે. જેમા અગામી વર્ષ 2022માં જે પરિક્ષા યોજાશે તેની ફી જાહેર કરાઈ છે. જોકે દિવ્યાંગ વિદ્યાર્થીઓની ફી બોર્ડ દ્વારા માફ ખરી દેવામાં આવી છે.
12 કોર્મસના વિદ્યાર્થીઓની પરિક્ષા ફી જાહેર
નિયમિત વિદ્યાર્થીઓએ 490 રૂપિયા ફી ભરવી પડશે
દિવ્યાંગ વિદ્યાર્થીઓની ફિ માફ કરવામાં આવી
ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી જેહાર કરી દેવામાં આવી છે. આગામી વર્ષ 2022માં જે પરીક્ષા યોજાવાની છે તેની ફી જાહેર કરવામાં આવી છે. જેમા નિયમિત વિદ્યાર્થીઓ માટે 490 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. તે સિવાય નિયમિત રીપીટર વિદ્યાર્થીને 3 વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીની 490 રૂપિયા ફી નકકી કરાઈ છે.
દિવ્યાગ વિદ્યાર્થીઓની ફી માફ
જે પણ ખાનગી રીપીટર વિદ્યાર્થી ત્રણ વિષય કરતા વધુમાં નાપાસ હશે તેની ફી 490 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ફી નહી આપવી પડે તેમની ફી માફ કરી દેવામાં આવી છે.