સામજિક પછાતપણું / આ તે કેવી માનસિકતા? ગરીબોના વિરોધમાં માલેતૂજારો રસ્તે આવી ગયા

EWS protest by Elite class people in Science City area ahmedabad

ખરેખર ઘણીવાર ઘણા વેલ લિટરેડ પિપલ તરીકે ઓળખાવતા હાઈ સોસાયટીના લોકોની માનસિકતાની એક એવી કાળી બાજુ ઉજાગર થઈ જતી હોય છે કે આમને વેલલિટરેડ કહેવા કે પથી સામાજિક રીતે પછાત કહેવા? આવી જ ઘટના સોલામાં સાયન્સ સિટી વિસ્તારમાં ઘટી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના પોતાના વિસ્તારમાં ન બાંધવા દેવા માટે માલેતૂજાર લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ