કોરોના ફાટી નીકળ્યો / 'બધાએ કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ લેવાની જરુર નથી, ફક્ત આવા લોકો માટે જરુરી'- કેન્દ્રે લીધો મોટો નિર્ણય

Everyone does not need to take the third dose of corona vaccine necessary only for such people center took big decision

કેન્દ્ર સરકારે હવે ફાર્મા કંપનીઓ પાસેથી કોવિડ વેક્સિનના નવા કન્સાઇનમેન્ટ નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં કોરોના મહામારીને લઈને 3 વર્ષના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ