રીસર્ચ / બેદરકારીઃ અવ્યવસ્થાને કારણે નેત્રદાન લોકો સુધી પહોંચી શક્યું નથી, આંકડા ચોંકવાનારા

every second eye which got through donation is not use national

કહેવાય છે કે, નેત્રદાન મહાદાન છે કેમ કે તેનાથી કોઈની જિંદગીમાં ફરી રોશની આવી શકે છે અને વ્યક્તિ આ રંગીન દુનિયા જોઈ શકે છે, પરંતુ આપણી સિસ્ટમમાં રહેલી અવ્યવસ્થા, બેદરકારી અને ખામીના કારણે નેત્રદાનમાં મળેલી આંખનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ