પગલા / ICMRનો મોટો નિર્ણય, કોરોનાના લક્ષણ ધરાવતા લોકો સાથે થશે એવું કે...

every patient with symptoms in the country will be corona tested icmr

કોરોના લક્ષણોવાળા દરેકની તપાસ કરવામાં આવશે. આઇસીએમઆર દ્વારા જારી કરવામાં આવેલી સુધારેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "ચેપ અટકાવવા અને બચાવવાનો એકમાત્ર રસ્તો તપાસ છે. ચેપનું કારણ શોધો અને તેની સારવાર કરો." તેથી દેશના દરેક ભાગમાં લક્ષણોની વ્યાપક તપાસ કરવી જોઈએ. ઉપરાંત ચેપનું કારણ શોધી કાઢવું જોઈએ અને તેને રોકવાની પ્રક્રિયાને મજબૂત બનાવવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ