બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Eventually the softened Yogi government allowed all parties, including Rahul and Priyanka, to go to Lakhimpur
ParthB
Last Updated: 01:39 PM, 6 October 2021
પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેઓ લખીમપુર ખીરી જઈ રહ્યાં છે
લખીમપુર ખીરીમાં ચાર ખેડૂત સહિત આઠ લોકોને મોતના બાદ અત્યાર સુઘી વિવાદ શાંત નથી થયો. ત્યારે આજે રાહુલ ગાંધીએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કેન્દ્વ સરકાર પર ચાબખાં મરાતા કહ્યું હતું કે, હવે હું લખીમપુર ખીરી જવા માટે નીકળું છું. તે ફ્લાઈટ દ્વાર સીધા લખનઉં જઈ રહ્યાં છે. બીજી તરફ તંત્ર એ તેમને રોકવાની વાત કહી હતી.
State government has given permission to Congress leaders Rahul Gandhi, Priyanka Gandhi and three other people to visit Lakhimpur Kheri: Home Department, UP Government pic.twitter.com/sXOquXOkvJ
— ANI UP (@ANINewsUP) October 6, 2021
રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મળી પરમિશન
લખીમપુર ખરી પર રાજકીય ગરમાવા વચ્ચે એક મોટી ખબર આવી છે કે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ત્રણ લોકોને લખીમપુર ખીરી જવાની પરમિશન આપવામાં આવી છે. યુપી સરકારે આ અંગેની જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે રાહુલગાંધી ફ્લાઈટ મારફતે લખનઉં પહોંચી રહ્યાં છે. જ્યાંથી તેઓ લખીમપુર ખીરી જવા રવાના થશે
Delhi: Congress leaders Rahul Gandhi, Bhupesh Baghel and Charanjit Channi onboard a flight to Lucknow, UP, to meet families of farmers who lost their lives in Lakhimpur Kheri violence pic.twitter.com/kL7btW3hqn
— ANI (@ANI) October 6, 2021
રાહુલ ગાંધી લખીમપુર ખીરી માટે રવાના થયાં હતાં.
નોંધનીય છે કે જ્યાં એક તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી છે ત્યાં હવે રાહુલ ગાંધીએ પણ લખીમપુર જવા માટે એલાન કરી દીધું છે. બુધવારે સવારે પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એલાન કર્યું કે હું મારા નેતાઓની સાથે જ ત્યાં જઈશ. પહેલા સમાચાર હતા કે તેઓ વિમાનથી ઉત્તર પ્રદેશ જશે પરંતુ બાદમાં સડક માર્ગથી જ લખનૌ માટે રવાના થયા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે ધારા 144 લાગુ હોવાથી નેતાઓને ત્યાં જવા દેવાશે નહીં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News