બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Even your bathroom geyser can burst while taking a bath! Pay special attention to these things
Megha
Last Updated: 03:47 PM, 19 December 2022
શિયાળાની અસર ધીમે ધીમે વધવા લાગી છે એવામાં ઠંડીથી રાહત મેળવવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો અપનાવી રહ્યા છે. ખાસ કરીને ઠંડીની આ ઋતુમાં સવારે ઊઠવું અને એ પછી નાહવું એ સૌથી પડકારજનક કાર્ય છે. ખાસ કરીને લોકો શિયાળામાં નહાવા માટે પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરે છે. જો તમે પણ પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરો છો આ સમાચાર ખાસ તમારા માટે છે. એવામાં ગીઝરનો ઉપયોગ કરવા માટે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જણાવી દઈએ કે તમારી થોડી બેદરકારી ઘણા મોટા નુકસાનનું કારણ બની શકે છે. ઘણીવાર ગીઝર ફાટવાથી સંબંધિત અનેક અકસ્માતોના કિસ્સા સામે આવે છે. જો તમે પણ ગીઝરનો ઉપયોગ કરો છો તો ગીઝર બ્લાસ્ટથી સંબંધિત અકસ્માતોથી બચવા માટે ખાસ આ વાતો ધ્યાનમાં રાખો-
લાંબા સમય સુધી ચાલુ ન રાખવું
જો ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો આવી સ્થિતિમાં ગિઝરના બ્લાસ્ટ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. એટલા માટે ખાસ ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવાની ભૂલ ન કરવી જોઈએ.
ઇલેક્ટ્રિક શોક પણ લાગી શકે છે
ગિઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવાથી તેના બોઈલરને નુકસાન પંહોચે છે અને આ સિવાય લીકેજની સમસ્યા પણ આવી શકે છે. આ સાથે જ આવી સ્થિતિમાં ગીઝરનો ઉપયોગ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક પણ લાગી શકે છે. જો ગિઝરનો ઉપયોગ કરતાં સમયે તેનાથી ઇલેક્ટ્રિક શોક લાગે તો તેમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલા માટે જ્યારે અને જેટલી જરૂર હોય એટલું જ ગીઝર ચાલુ રાખવું જોઈએ.
ટકાઉ કંપનીનું ગીઝર ખરીદવું
આ સિવાય હંમેશા સારું અને ટકાઉ કંપનીનું ગીઝર ખરીદવું જોઈએ અને જો સ્થાનિક કંપની પાસેથી ગીઝર ખરીદો છો. તો આવી સ્થિતિમાં ગીઝર ફાટવાની અને નુકસાન થવાની સંભાવના ઘણી વધારે છે.
સર્વિસ કરાવતા રહેવું જોઈએ
ઉપરાંત ગીઝરની સમયાંતરે સર્વિસ કરાવતા રહેવું જોઈએ. ગીઝર ખરીદ્યા પછી તેનું ફીટીંગ માત્ર એક એન્જિનિયર દ્વારા કરાવવું જોઈએ. જો તમારા ઘરમાં પણ ગીઝર લગાવેલ છે તો આવી સ્થિતિમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News