બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even today in many places in Gujarat, bandhs have been announced, look at the Kishan Bharwad murder case
ParthB
Last Updated: 11:01 AM, 30 January 2022
તારાપુરમાં હિન્દુ સંગઠનનો દ્વારા બંધનું એલાન
ધંધુકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. બીજી કિશન ભરવાડ હત્યા કેસના પડઘા ગુજરાતમાં દુર દુર સુધી પડી રહ્યા છે. જેની વચ્ચે આજે તારાપુરમાં હિન્દુ સંગઠનો દ્વરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે સવારથી જ તારાપુરના બજારો બંધ રહેવા પામ્યા હતાં. બીજી તરફ હિન્દુ સંગઠનનો દ્વારા હત્યારાઓને કડકમાં કડક સજા આપવા હિન્દુ સંગઠનોને માંગ કરી હતી.
બરવાળામાં આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ ઉચ્ચારાઈ
બીજી તરફ બોટાદના બરવાળામાં પણ ધંધુકાના કિશન ભરવાડ હત્યાના મામલે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે વહેલી સવારથી જ શહેરના વેપારીઓ ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ કરીને આ બંધને સમર્થન આપ્યું હતું. અને કિશન ભરવાડના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ ઉચ્ચારી હતી.
બનાસકાંઠાના ભાભર શહેરમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું
ધંધુકા તેમજ રાધનપુરમાં હિન્દુ યુવક-યુવતીઓ પર હુમલાનો મામલો આજે બનાસકાંઠાના ભાભર શહેરમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. ભાભર શહેરના તમામ વેપારીઓએ બંધમાં જોઈડાઈ સમર્થન આપ્યું છે. અને આ બંધમાં વધુ લોકો જોડાવા માટે હિન્દુ સંગઠનોની લોકોને અપીલ કરી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners