ઉન્નાવ રેપ / યોગીના મંત્રીનો બફાટ, 100% ક્રાઇમ નહીં થાય તેની ગેરંટી તો ભગવાન રામ પણ ન લઇ શકે

even god cant give guarantee of 100 percent crime free says ranvendra pratap singh

ઉન્નાવ ગેંગ રેપ મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકારના મંત્રીએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 100 ટકા ક્રાઇમ ન થવાની ગેરંટી તો ભગવાન રામ પણ લઇ શકે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ