BIG NEWS / મોદી પર ભરોસો નથી, વાયદો તો 15 લાખનો પણ કર્યો હતો: ટિકૈતે તો ફરી ઊંધો ખેલ કર્યો, કેન્દ્રનું વધ્યું ટેન્શન

Even after the repeal of agricultural laws, Rakesh Tikait is not ready to end the peasant movement

ખેડૂત આંદોલન સમાપ્ચ થયા પછી ખેડૂત નેતા રાકૈશ ટિકૈત આંદોલન સંમાપ્ત કરવા તૈયાર નથી. તેમણે કહ્યુું કે સરકારે અગાઉ 15 લાખ આપવાનો પણ વાયદો કર્યો હતો. સમગ્ર મામલે રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યારે સંસદમાં કાયદા રદ થશે ત્યારે આંદોલન સમાપ્ત થશે.

બ્રેકિંગ ન્યૂઝ