સંશોધન / મોદી સરકારે અનાજ-તેલ, ડુંગળી-બટાકા પર બદલી નાખ્યો સૌથી મહત્વનો કાયદો, જાણો તમારા જીવન પર શું થશે અસર

Essential Commodities Act: What Will Happen To The Amendment, Know Everything

આવશ્યક વસ્તુ અધિનિયમ 1955માંથી બટાકા, ડુંગળી, દાળ-ચોખાં, ખાદ્ય તેલ જેવી વસ્તુઓને કાઢી નાખવામાં આવી છે. જેમાં લોકસભામાં The Essential Commodities (Amendment) Bill- 2020ને મંજૂરી આપી દેવામાં આવી હતી અને ગઈકાલે રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ