બદલાવ / 8 કરોડ PF ખાતાધારકોને લાગી શકે છે ઝટકો, વ્યાજદરમાં થશે આ મોટો ફેરફાર

EPFO likely to cut interest rate by as much as 25 bps: Report

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) પીએફના વ્યાજદરમાં 8.65 ટકાનો ઘટાડો કરી શકે છે. EPFO વ્યાજદરમાં 15થી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી સંભાવના છે. જો આવું થાય તો તેની સીધી અસર EPFOના 8 કરોડ ખાતાધારકો પર પડશે. નોકરિયાત લોકો માટે પીએફ ભવિષ્યને સુરક્ષિત કરવાનું એક અગત્યનું માધ્યમ છે અને વ્યાજદરમાં ઘટાડાની અસર સીધી સમાન્ય જનતા પર પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ