બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતના આ ટાપુઓમાં અવરજવર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા નિર્ણય

મોટા સમાચાર / ગુજરાતના આ ટાપુઓમાં અવરજવર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા નિર્ણય

Last Updated: 07:49 PM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસામાજિક તત્વો દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા આ ટાપુઓનો ઉપયોગ કરે તેવી પુરી સંભાવનાને પગલે પ્રતિબંધ મૂકાયો છે.

કચ્છના વિવિધ નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.. આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા માટે આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ચભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ સહિત કુલ-૨૧ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. અસામાજિક તત્વો દરીયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છૂપાવવા આ ટાપુઓનો ઉપયોગ કરે તેવી પુરી સંભાવનાને પગલે પ્રતિબંધ મૂકાયો છે.

વડોદરામાં વિશ્વામીત્રી નદીનું જળસ્તર વધવાને કારણે કાલાઘોડા બ્રિજ બંધ

બીજી તરફ વડોદરાની વાત કરીએ તો વિશ્વામીત્રી નદીનું જળસ્તર વધવાને કારણે કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.. વિશ્વામિત્રી નદી ની ભયજનક સપાટી 26 ફૂટ છે . હાલ વિશ્વામિત્રી નદીની જળસપાટી 28.05 ફૂટ નોંધાઈ છે. આ નદી ભયજનક સપાટીથી 2 ફૂટ ઉપર વહી રહી છે.. ત્યારે તંત્ર દ્વારા જે કાલાઘોડા બ્રિજ બંધ કરાયો છે.. અને વાહનો માટે નીચે દર્શાવ્યા મુજબ ડાયવર્ઝન અપાયું છે.

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Entry Uninhabited Island
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ