ના હોય... / ભિખારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયો અને ફરિયાદ જોઈને પોલીસના હોશ ઉડી ગયા, સરકારે લીધો ગજબ નિર્ણય

engineer beggar girija take him back home odisha government plans to rehabilitate puri beggars

ઓરિસ્સાની પાવન નગરી પુરીને ભિખારી મુક્ત કરવાનું મોટું અભિયાન સરકારે શરૂ કર્યું છે. આ આધારે એક એન્જિનિયર પરિવારના ભિખારી બનેલા વ્યક્તિ ગિરિજા શંકર મિશ્રાને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો છે. આ કેસ ત્યારે બન્યો જ્યારે 52 વર્ષના મિશ્રા ભિખારીઓની સાથે બેસીને જગન્નાથ મંદિર પાસે ભીખ માંગીને પોતાનું પેટ ભરી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ