મહામારી / 'મગજનો તાવ' : કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને પાંચ વર્ષ પહેલાના જ વાયદાને કર્યા ફરી રિપીટ!

encephalitis health minister harsh vardhan repeats his own promises of 2014

'મગજનો તાવ' (AES) ને લઇને કેન્દ્રીય સ્વાસ્ય્થ મંત્રી હર્ષવર્ધને પાંચ વર્ષ પહેલા જે વચન આપ્યું હતું તેને ફરી એકવાર 2019માં રિપીટ કર્યું છે! બિહારના મુઝફ્ફરપુરમાં 'મગજનો તાવ' એટલે કે ઇન્સેફ્લાઇટિસની બીમારીથી અત્યાર સુધીમાં 119 બાળકોના મોત થઇ ગયા છે. ગત સપ્તાહે સરકારે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાન્ડે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે સાથે હર્ષવર્ધને બેઠક કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ