સૂચન / ચૂંટણી પરીણામોના માત્ર 1 દિવસ પહેલા રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને આપી આ સલાહ

before elections results rahul gandhi to congress workers believe in congress and yourself

લોકસભા ચૂંટણીના પરીણામ પહેલા આવેલા એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળવાના અનુમાન અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યક્તાઓને વિશ્વાસ રાખવા જણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 'નકલી એક્ઝિટ પોલ' થી નિરાશ થશો નહીં અને સાવચેત રહો. એમણે કહ્યું કે કોંગ્રેસના લોકોએ પોતાની જાત પર અને પાર્ટી પર વિશ્વાસ રાખવો. કેમકે તેમની મહેનત બેકાર નહીં જાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ