ચૂંટણી / જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી, મોટી સંખ્યામાં મતદારો પહોંચતા વ્યવસ્થા ખોરવાઇ

Election of Junagadh Swaminarayan Trust

જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં 4 હરીભક્તો, 2 સંતો અને એક પાર્ષદ માટે મતદાન યોજાઇ રહ્યું છે. જૂનાગઢ સ્વામિનારાયણ ટ્રસ્ટની ચૂંટણી માટે દેવ પક્ષ અને આચાર્ય પક્ષની પેનલ વચ્ચે જંગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ