આચાર સંહિતા / દિલ્હી ચૂંટણી ટાણે મોદી સરકારની આ જાહેરાતે વિવાદ સર્જ્યો પરંતુ ચૂંટણી પંચ તરફથી મળી કેન્દ્રને રાહત

election commission ram mandir trust code of conduct

રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત પર કેન્દ્ર સરકારને ચૂંટણી પંચમાંથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે રામ મંદિર ટ્રસ્ટના એલાનથી ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ