ચૂંટણી / સાધ્વી પ્રજ્ઞા પર નીતિશ કુમારનું મોટુ નિવેદન, BJPને આપી આ સલાહ

Election 2019 rabri devi takes a dig on nitish kumar on pragya thakur statement

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભોપાલથી બીજેપી ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરને પાર્ટીથી કાઢી મુકવા અપીલ કરી છે. સાધ્વી પ્રજ્ઞા દ્વારા ગાંધીજીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત બતાવવા પર નારાજ નીતિશ કુમારે કહ્યું કે આ પ્રકારના નિવેદન ન ચલાવી લેવાય. જોકે, એમણે આ મામલાને બીજપીનો અંગત મામલો જણાવ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ