મહારાષ્ટ્ર / બળવાને દગો માની રહ્યા છે લોકો ! જનતાનો મૂડ જાણવા માટે એકનાથ શિંદે કરાવશે સર્વે, બળવાથી લોકો ખુશ કે નાખુશ

eknath shinde shivsena camp survery uddhav thackeray aditya thackeray

શિવસેના સાથે બળવો કરીને મુખ્યમંત્રી બની જનારા એકનાથ શિંદેને હવે આ વાતની ચિંતા સતાવવા લાગી છે કે, આખરે તેમના આ નિર્ણયથી શિવસૈનિક કેટલા ખુશ છે

બ્રેકિંગ ન્યૂઝ