મહારાષ્ટ્ર / નવી સરકારના મંડાણના એંધાણ: ભાજપ અને એકનાથ શિંદે જૂથ બનાવી શકે છે સરકાર, શિંદે જૂથને મળશે આટલા મંત્રી પદ

eknath shinde camp and bjp planning to make government after supreme court decision

સુપ્રીમ કોર્ટમાંથી ગત રોજ મળેલી રાહત બાદ સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે અને રાજ્યમાં ભાજપ તથા એકનાથ શિંદે જૂથ મળીને સરકાર બનાવે તેવી શક્યતાઓએ હાલમાં ચર્ચા જગાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ