જો તમને શનિની સાડા સતી પનોતી હોય તો કાળા ઘોડાની નાળનો આ પ્રયોગ તમને છુટકારો અપાવશે. કાળા ઘોડાની નાળથી બનેલો રીંગ પહેરવાથી શનિ ગ્રહની સ્થિતિ મજબૂત થશે.
શનિવારના દિવસે શનિ દેવની પૂજા કરવાથી વ્યતક્તિ પરેશાનીઓથી મુક્ત રહે છે. એનાથી એના જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થાય છે. જો આ દિવસે કાળા ઘોડાની નાળના કેટલાક ઉપાય કરવામાં આવે તો તમારું દુર્ભાગ્ય દૂર થઇ શકે છે. એનાથી વ્યક્તિના જીવનમાં ખુશી મળે છે.
જ્યોતિષ અનુસાર દુર્ભાગ્યથી છુટકારો મેળવવા માટે કાળા ઘોડાની નાની રીંગ પહેરો. જો આ નાળ દોડતી વખતે ઘોડાના પગમાંથી નિકળે તો વધારે શુભ હશે.
શનિદેવને લોખંડ ખૂબ જ પ્રિય હોય છે. એટલા માટે જે લોકોને શનિની સાડાસાતી પનોતી હોય તો એમને કાળા ઘોડાની ઘસેલી નાળવી અંગૂઠી પહેરવી જોઇએ. એનાથી જીવનમાં આવનારી સમસ્યા ખતમ થશે.
જો તમારા ઘરમાં બરકત થાય છે તો કાળા ઘોડાની નાળને ઘરના દરવાજા પર લટકાવી દો. આવું કરવાથી ખરાબ નજરથી બચી શકાશે.
જો તમને વેપારમાં સતત નુકસાન થઇ રહ્યું છે અથવા તરક્કી થઇ રહી નથી તો શનિવારના દિવસે કાળા ઘોડાની નાળનો પ્રયોગ કરો.
જેની પાસે પૈસા ટકે નહીં તો એમને શનિવારના દિવસે કાળા કપડામાં ઘોડાની નાળને રાખીને તિજોરીમાં રાખી દેવા જોઇએ. એનાથી તમારી તમામ સમસ્યા દૂર થશે.
જેને નોકરી ના મળે તો એને શનિવારના દિવસે કાળા ઘોડાની નાળની રીંગ પહેરવી જોઇએ. એનાથી શનિ ગ્રહની સ્થિતિ મજબૂત થશે.
કાળા ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવાથી નકારાત્મકતા દૂર થાય છે. એનાથી ઘરમાં રહેલ વાસ્તુ દોષ પણ દૂર થાય છે.