શિક્ષણ / કોઈ નવું ના કરે તો અમારે નહીં કરવાનું? જેને પરીક્ષા ના આપવી હોય એ ના આપે : શિક્ષકોના વિવાદ પર ચુડાસમાનો જવાબ

Education Minister Bhupendrasinh Chudasama statement on Teachers Readiness Survey

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કોઈ નવું ના કરે તો અમારે નહીં કરવાનું? જેને પરીક્ષા ના આપવી હોય એ ના આપે

બ્રેકિંગ ન્યૂઝ