ગુજરાત / કોઇ સ્કૂલ સંચાલક ફી માટે વાલીઓને દબાણ નહીં કરી શકે, નહીં તો થશે કાર્યવાહીઃ શિક્ષણમંત્રી

Education Minister Bhupendrasinh Chudasama Private school fee issue Gujarat

કોરોના સંકટના કારણે શાળાઓ હજુ સુધી ખોલવામાં આવી નથી. પણ હવે સ્કૂલો દ્વારા મનમાની શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં સ્કૂલ સંચાલકોની મનમાની વચ્ચે વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાલીઓના હિતમાં VTVની ચર્ચામાં શિક્ષણમંત્રીએ ખાતરી આપી છે. ત્યારે સ્કૂલોની મનમાની મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે પણ અગાઉ કહ્યું હતું કે જો કોઈ સ્કૂલો ફી ઉઘરાવશે તો પગલા લેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ