ભારત પ્રથમ વખત કૃષિ નિકાસની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં પહોંચીને ખાસ ઓળખ મેળવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દાળ, કઠોળ અને ખાદ્ય તેલના ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા તૈયારી કરી.
ભારત પ્રથમ વખત કૃષિ નિકાસની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં
કઠોળ, દાળ અને તેલના ઉત્પાદનમાં દેશને આગળ વધારવાની તૈયારી
જાણો શું છે પીએમ મોદીનો ખાસ પ્લાન
પીએમ મોદીએ સોમવારે કહ્યું કે કોરોના મહામારી હોવા છતાં ભારત પ્રથમ વખત કૃષિ નિકાસની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં પહોંચ્યું છે. તેની ઓળખ કૃષિ નિકાસ દેશના રૂપમાં બની રહી છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો નવો હપ્તો જાહેર કરતા પીએમ મોદીએ દેશને દાળ અને ખાદ્ય તેલની વાતમાં આત્મનિર્ભર બનવાની તૈયારી કરવા કહ્યું.
જાણો શું કરી જાહેરાત
આ અવસરે તેઓએ ખાવાના તેલમાં આત્મનિર્ભરતા માટે રાષ્ટ્રિય ખાદ્ય તેલ મિશન ઓઈલ પામ મિશનની જાહેરાત કરી અને તેમાં 11 હજાર કરોડ રૂપિયાથી વધારેના રોકાણની જાહેરાત પણ કરી છે.
<
आज जब भारत की पहचान एक बड़े कृषि निर्यातक की बन रही है, तब हम खाद्य तेल के लिए आयात पर निर्भर रहें, यह उचित नहीं है। इस स्थिति को अब बदलना है।
भारत में ऑयल-पाम की खेती की काफी संभावनाएं हैं। विशेष रूप से नॉर्थ ईस्ट और अंडमान-निकोबार द्वीप समूह में इसे बहुत बढ़ाया जा सकता है। pic.twitter.com/dZcirP4SGf
દાળ અને ખાદ્ય તેલને લઈને દેશ આત્મનિર્ભર બનશે
તેઓએ કહ્યું કે ખેડૂતો અને સરકારના પ્રયાસોથી આજે દેશના અન્ન ભંડાર ભરેલા છે. તેઓએ કહ્યું કે ઘઉં, ચોખા અને ખાંડની આત્મનિર્ભરતા પૂરતી નથી. દાળ અને તેલની બાબતમાં પણ આત્મનિર્ભર થવાનું જરૂરી છે. દેશના ખેડૂતો આ કામ કરી શકે છે.
गोवा की प्रतिभा वेलिपी जी से बात कर पता चला कि पीएम किसान सम्मान निधि किसान भाइयों और बहनों के कितने काम आ रही है। वे खेती में जिस प्रकार प्रयोग करके अलग-अलग फसल उगाती हैं, वो एक मिसाल है। pic.twitter.com/19pYzBJXpi
દાળના ઉત્પાદનમાં થયો 50 ટકાનો વધારો
પીએમ મોદીએ એ દિવસની યાદ અપાવી જ્યારે દેશમાં દાળને આયાત કરવી પડતી હતી. આ સમયે તેઓએ રજૂઆત કરી અને સ્થિતિ બદલાઈ. છેલ્લા 6 વર્ષમાં દાળના ઉત્પાદનમાં 50 ટકાનો વધારો થયો છે . જે કામ દાળને લઈને કર્યું છે તે તેલને લઈને કરવાનું છે. તેના માટે ઝડપથી કામ કરવું છે જેથી દેશ આત્મનિર્ભર બની શકે.
आने वाले 25 साल में देश की कृषि को समृद्ध करने में छोटे किसानों की बहुत बड़ी भूमिका रहने वाली है। इसलिए, देश की कृषि नीतियों में इन्हें सर्वोच्च प्राथमिकता दी जा रही है। #PMKisanpic.twitter.com/zHor4Ocpxb
રાષ્ટ્રીય ખાદ્યતેલ મિશનની જાહેરાત કરી
પીએમ મોદીએ રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન ઓઈલ પામ મિશનની જાહેરાત કરતાં કહ્યું કે આજે ભારત કૃષિ નિકાસમાં પહેલી વાર દુનિયાના ટોચના 10 દેશમાં પહોંચ્યું છે. આ કોરોના સમયમાં નવો રેકોર્ડ છે.
આજે જ્યારે ભારત એક મોટા કૃષિ નિકાસ દેશના રૂપમા સામે આવ્યું છે ત્યારે ખાદ્ય તેલની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. આ સમયે ખાદ્ય તેલ મિશનની મદદથીતેલ સાથે જોડાયેલા તંત્ર પર 11 હજાર કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ કરાશે. સરકાર નક્કી કરશે કે ખેડૂતોને ઉત્તમ બીજથી લઈને પ્રોદ્યોગિક અને અન્ય સુવિધાઓ મળે.